શ્રીમદ્ વલ્લભાચાર્યજીની ૮૪ બેઠકો
May 11, 2026
શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજી દ્વારા ભારતભરમાં થયેલા તીર્થપ્રવાસ અને શ્રીમદ્ ભાગવત પારાયણનાં પવિત્ર સ્થળો “૮૪ બેઠકો” તરીકે પ્રસિદ્ધ છે. આ બેઠકો પુષ્ટિમાર્ગમાં અત્યંત પવિત્ર અને ભાવનાત્મક મહત્ત્વ ધરાવે છે. ભક્તો માટે આ બેઠકો શ્રી મહાપ્રભુજીના ચરણસ્પર્શથી પવિત્ર બનેલી દિવ્ય સ્થાનો છે.
વ્રજ અને મથુરા ક્ષેત્રની બેઠકો
ગોકુલ – પ્રથમ બેઠક (ગોવિંદઘાટ)
ગોકુલ – બીજી બેઠક (મોટી બેઠક)
ગોકુલ – ત્રીજી બેઠક
વંશીવટ – વૃંદાવન
વિશ્રામઘાટ – મથુરા
મધુવન
કુમુદવન
બહુળાવન
રાધાકુંડ
માનસી ગંગા (૨ બેઠકો)
પારાસોલી
આણ્યોર
ગોવિંદકુંડ
સુંદરશિલા
ગિરિરાજ બેઠક – જતીપુરા
કામવન
ગહવરવન – બરસાણા
સંકેતવન
નંદગામ
કોકિલાવન
ભાંડિરવન
માનસરોવર
ઉત્તર ભારતની બેઠકો
સૂકરક્ષેત્ર (સૌરોજી)
ચિત્રકૂટ
અયોધ્યા
નૈમિષારણ્ય
કાશી – બેઠક ૧
કાશી – બેઠક ૨ (હનુમાનઘાટ)
હરિહરક્ષેત્ર – સોનપુર
જનકપુર
ગંગાસાગર સંગમ
છત્તીસગઢ અને પૂર્વ ભારત
ચંપારણ્ય
ચંપારણ્ય – પ્રાકટ્યસ્થળ
જગન્નાથ પુરી
મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત
પંઢરપુર
નાસિક
પન્નાસિંહ
તિરુપતિ
શ્રીરંગજી
વિષ્ણુકાંચી
સેતુબંધ (રામેશ્વરમ)
મલયાચલ
લોહગઢ – ગોવા
તામ્રપર્ણી નદી
કૃષ્ણા નદી
પંપાસરોવર
પદ્મનાથ
જનાર્દન – બરકલા
વિદ્યાનગર (વિજયનગર)
ત્રિલોકભાન
તોતાદ્રી
દર્ભશર્યમ
ગુજરાતની પ્રસિદ્ધ બેઠકો
સુરત
ભરુચ (ભૃગુકચ્છ)
મોરબી
જામનગર
જામ ખંભાળિયા
પિંડતારક
મૂળ ગોમતી
દ્વારકા
ગોપીતળાવ
શંખોદ્વાર (બેટ દ્વારકા)
નારાયણ સરોવર
જૂનાગઢ
પ્રભાસ પાટણ (સોમનાથ)
માધવપુર
ગુપ્તપ્રયાગ
તગડી
નરોડા
ગોધરા
ખેરાલુ
સિદ્ધપુર
મધ્ય ભારત અને રાજસ્થાન
અવંતિકાપુરી (ઉજ્જૈન)
પુષ્કર
ઉત્તરાખંડ અને હિમાલય ક્ષેત્ર
કુરુક્ષેત્ર
હરિદ્વાર
બદ્રીકાશ્રમ
કેદારનાથ
વ્યાસાશ્રમ
હિમાલય પર્વત
વ્યાસગંગા
મદ્રાચલ
પ્રયાગ અને અંતિમ બેઠક
અડેલ (પ્રયાગ)
ચરણાટ (ચૂનાર)
આ ૮૪ બેઠકો માત્ર યાત્રાધામ નથી, પરંતુ પુષ્ટિમાર્ગના જીવંત આધ્યાત્મિક કેન્દ્રો છે, જ્યાં આજે પણ ભક્તો શ્રી મહાપ્રભુજીની કૃપા અને ઉપસ્થિતિનો અનુભવ કરે છે.
